Navgujraat times surat : ડાયાબિટીક ન્યુરોપથીની સારવાર માટે નવી દવા વિકસાવી

Navgujraat times surat : ડાયાબિટીક ન્યુરોપથીની સારવાર માટે નવી દવા વિકસાવી

ભારતની સૌથી ઝડપથી વિકસતી સ્વદેશી સંશોધનલક્ષી ફાર્માસ્યુટિકલ કંપનીઓમાંની એક ગુજરાત સ્થિત એસ્પ્રિય લાઈફસાયન્સે, ડાયાબિટીક ન્યુરોપથીની સારવારમાં એક સીમાચિન્હ હાંસલ કર્યુ છે. જે શરીરના પેરિફેરલ વિસ્તારોમાં ચેતા નુકસાનનું કારણ બને છે. જે નબળાઈ નિષ્ક્રિયતા અને લક્ષણો તરફ દોરી જાય છે.